સુરેન્દ્રનગર ને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આપેલ યોગદાન બદલ શ્રી હમીરસિંહ આર. પરમારને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપી સન્માનિત કરાયા.

 સુરેન્દ્રનગર ને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આપેલ યોગદાન બદલ શ્રી હમીરસિંહ આર. પરમારને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપી સન્માનિત કરાયા.


શ્રી હમીરસિંહ આર. પરમાર ગામ :-ગૌતમગઢ તાલુકો:- મુળી જિલ્લો:- સુરેન્દ્રનગર ને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આપેલ યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા


Comments