જાણો, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો વિશે...
જાણો, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો વિશે...
★સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર કહેવાતો સુરેન્દ્રનગર જિલ્લો આગવી ખાસિયતો ધરાવતો પ્રદેશ છે. ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ સમૃદ્ધિ ધરાવતો જિલ્લો છે. પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતી આ ભૂમિ ઉપર તરણેતરનો વિશ્વ વિખ્યાત લોકમેળો યોજાય છે.
👉મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું પ્રવાસન વેગવંતુ બન્યું છે.
Comments
Post a Comment