સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો

 તરણેતરને રે અમે મેળે ગ્યા'તા…






ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વતા સાથે ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો ભાદરવા સુદ ત્રીજના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજનથી થશે શુભારંભ... 


🗓️ તા. 6થી 9 સપ્ટેમ્બર, 2024


(ફાઈલ ફોટો)


Comments