તરણેતરને રે અમે મેળે ગ્યા'તા…
ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વતા સાથે ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો ભાદરવા સુદ ત્રીજના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજનથી થશે શુભારંભ...
🗓️ તા. 6થી 9 સપ્ટેમ્બર, 2024
(ફાઈલ ફોટો)
Comments
Post a Comment